content top

Tax Planning/Guidance by Shree Mukesh Patel

NRIs માટે કરવેરા માર્ગદર્શન NRIની આવકની કરપાત્રતા સંબંધી વિશિષ્ટ જોગવાઈઓ(ટેક્ષ પ્લાનિંગ ) by Shree Mukesh Patel.

(૧) NRI માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ધારણ કરવાનું ફરજીયાત છે?

(૨) PAN નંબર ધરાવતા NRI માટે પ્રતિવર્ષ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનું ફરજીયાત ગણાય ?

(૩) NRIના કેસમાં,તેના NRE, FCNR તેમજ NRO બેંક એકાઉન્ટ તેમજ ફિકસ્ડ ડિપોઝીટ ઉપર મળતા વ્યાજ અંગે કરપાત્રતાની શું જોગવાઈઓ છે?

(૪) NRIને વ્યાજની ચુકવણી ઉપર TDSની કપાત કેટલા દરે કરવાની થાય ?

(૫) NRI ને મળવાપાત્ર વિશિષ્ટ આવકવેરા મુક્તિઓ-રાહત કઈ છે ?

Read the article as published ton the “Sandesh” daily.